દત્ત અરુણ

દત્ત, અરુણ

દત્ત, અરુણ (ઈ. સ.1109ની આસપાસ) : આયુર્વેદાચાર્ય અને સંસ્કૃત ટીકાકાર. પિતાનું નામ મૃગાંક દત્ત. સંસ્કૃત વિદ્યા અને આયુર્વેદના સારા જ્ઞાતા. આયુર્વેદમાં સૌથી મહત્વનું ગણાય તેવું તેમનું કાર્ય હતું ´અષ્ટાંગ-હૃદય´ ગ્રંથની ´સર્વાંગસુંદર´ નામે ઉત્તમ ટીકાનો ગ્રંથ લખવાનું. અરુણ દત્તે પોતાની ટીકામાં ક્વચિત્ પોતાનાં રચેલાં પદ્યો પણ મૂક્યાં છે. તેઓ વૈદિક ધર્માવલંબી…

વધુ વાંચો >