થિમૈયા જનરલ કે. એસ.

થિમૈયા, જનરલ કે. એસ.

થિમૈયા, જનરલ કે. એસ. (જ. 31 માર્ચ 1906, કૂર્ગ; અ. 18 ડિસેમ્બર 1965, નિકોસિયાસાયપ્રસ) : ભારતીય લશ્કરના સરસેનાપતિ અને રાષ્ટ્રસંઘની શાંતિસેનાના વડા. આખું નામ કોદેન્દર સુબય્યા થિમૈયા. શાળાકીય શિક્ષણ બૅંગાલુરુ ખાતે. 1922માં દેહરાદૂન ખાતેની રૉયલ ઇન્ડિયન મિલિટરી કૉલેજમાં પ્રાથમિક લશ્કરી શિક્ષણ માટે જોડાયા. 1926માં રૉયલ મિલિટરી સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >