ત્રિશૂળ

ત્રિશૂળ

ત્રિશૂળ : ત્રણ ફળાં, પાંખડાં કે અણીઓ ધરાવતું ભારતનું પ્રાચીન કાળનું શસ્ત્ર. ત્રિશૂળને ભગવાન શિવ સાથે મુખ્યત્વે જોડવામાં આવ્યું છે. ત્વષ્ટાએ સૂર્યના વૈષ્ણવ તેજમાંથી સર્જ્યું હોવાનો ઉલ્લેખ મત્સ્ય અને વિષ્ણુપુરાણમાં થયો છે. વાલ્મીકિએ રામાયણમાં ત્રિશૂળને જોરથી ઘુમાવી શત્રુ પર ફેંકવાનો ઉલ્લેખ કર્યો છે. મોંહે-જો-દડોના ઉત્ખનનમાંથી મળેલું ત્રિશૂળ તેનો પ્રાચીન કાળથી…

વધુ વાંચો >