ત્રિવેદી સુખદેવભાઈ વિશ્વનાથ

ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ

ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ (જ. 23 નવેમ્બર 1887, દાહોદ; અ. 21 નવેમ્બર 1963, દાહોદ) : ભીલોના ભેખધારી આજીવન સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ દાહોદ જિલ્લામાં સમાજસેવાનો આરંભ કરનારાઓમાં સુખદેવભાઈ પ્રથમ હતા. તેમનો જન્મ દાહોદના ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાજીનું અવસાન થવાથી ગુજરાતી ચાર ધોરણ ભણ્યા બાદ…

વધુ વાંચો >