ત્રિવેદી રતિલાલ મોહનલાલ

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ (જ. 24 માર્ચ 1894, રાણપુર; અ. 24 એપ્રિલ 1956, અમદાવાદ) : ગુજરાતના જાણીતા નિબંધકાર, કેળવણીકાર અને સંસ્કૃતિચિંતક. ધ્રાંગધ્રામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. (1917) થઈને પ્રથમ શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ રહ્યા. 1937માં અમદાવાદની ન્યૂ…

વધુ વાંચો >