ત્રિપુરાન્તક

ત્રિપુરાન્તક

ત્રિપુરાન્તક : ગુજરાતમાં સોમનાથ પાટણના નામાંકિત પાશુપત આચાર્ય. એ વાલ્મીકિ ઋષિના શિષ્ય હતા. એમનાં માતાનું નામ માલ્હણદેવી અને પત્નીનું નામ રમાદેવી હતું. ચૌલુક્ય રાજા સારંગદેવના સમયમાં વિ. સં. 1343(ઈ. સ. 1287)માં પ્રભાસ પાટણમાં ત્રિપુરાન્તક-પ્રશસ્તિ કોતરાઈ છે. એમણે સમસ્ત ભારતમાં તીર્થયાત્રા કરી હતી. ત્રિપુરાન્તકે સોમેશ્વર મંદિરના મંડપની ઉત્તરે પાંચ શિવાલય કરાવ્યાં…

વધુ વાંચો >