ત્રયોદશાંગ ક્વાથ

ત્રયોદશાંગ ક્વાથ

ત્રયોદશાંગ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. આયુર્વેદના ચિકિત્સા અંગેના ગ્રંથ ‘ચક્રદત્ત’માં આ ક્વાથ અંગે નિરૂપણ છે. ધાણા, લીંડીપીપર, સૂંઠ, બીલીનું મૂળ, અરણીનું મૂળ, શ્યોનાકનું મૂળ, ગંભારીમૂળ, પાટલામૂળ, શાલપર્ણીમૂળ, પૃશ્નિપર્ણીમૂળ, ઊભી ભોરીંગણીનું મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ અને ગોખરુનું મૂળ એ તેર ઓસડિયાં એકસરખા પ્રમાણમાં લઈ સૂકવી ખાંડીને અધકચરું ચૂર્ણ બનાવી લેવામાં આવે…

વધુ વાંચો >