તારીખે સોરઠ વ હાલાર

તારીખે સોરઠ વ હાલાર

તારીખે સોરઠ વ હાલાર : દીવાન રણછોડજીકૃત ફારસીમાં લખાયેલ સૌરાષ્ટ્રનો ઇતિહાસ. જૂનાગઢના પ્રખ્યાત દીવાન રણછોડજી (1768–1841) દ્વારા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલો આ ગ્રંથ સૌરાષ્ટ્રના ઇતિહાસ માટે એક મહત્વનો ગ્રંથ છે, જેમાં સૌરાષ્ટ્રમાં બનેલી કેટલીક અગત્યની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક એકંદરે નવ પ્રકરણોમાં વહેંચાયેલું છે. પ્રથમ પ્રકરણમાં…

વધુ વાંચો >