તાનીઝાકી જૂનીશિરો

તાનીઝાકી, જૂનીશિરો

તાનીઝાકી, જૂનીશિરો (જ. 24 જુલાઈ 1886, ટોકિયો; અ. 30 જુલાઈ 1965, યુગાવારા, કાનાગાવા, જાપાન) : જાપાનના નવલકથાકાર. 1908માં ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો પણ થોડા વખતમાં ડિગ્રી મેળવ્યા વિના અભ્યાસ છોડીને કલમને ખોળે માથું મૂકવાનો નિર્ધાર કર્યો. પાશ્ર્ચાત્ય સાહિત્યકારો ઑસ્કાર વાઇલ્ડ, એડગર એલન પો અને બૉદલેરનો પ્રભાવ તાનીઝાકીના…

વધુ વાંચો >