તાજુલ મઆસિર

તાજુલ મઆસિર

તાજુલ મઆસિર : કુત્બુદ્દીન અને અલ્તમશના શાસનનો ઇતિહાસગ્રંથ. તેના લેખકનું નામ હસન નિઝામી અથવા તાજુદ્દીન હસન બિનનિઝામી હતું. 1205માં હસન નિઝામીએ તાજુલ મઆસિર લખવાની શરૂઆત કરી. આ ગ્રંથમાં 1217 સુધીની ઘટનાઓ તેમજ બનાવો નોંધાયા છે. તાજુલ મઆસિર કુત્બુદ્દીન ઐબક અને સમશુદ્દીન અલ્તમશનો ઇતિહાસ હોવાથી તેની ઘણી અગત્ય છે. અલ્તમશના શાસનકાળનાં…

વધુ વાંચો >