તમિળનાડુનાં ઘરો

તમિળનાડુનાં ઘરો

તમિળનાડુનાં ઘરો : દરેક પ્રાંતના લોકોની રહેણીકરણીની લાક્ષણિકતા ત્યાંનાં ઘરોમાં પ્રદર્શિત થાય છે. વસવાટ અને રહેઠાણનો અભ્યાસ દરેક સભ્યતાને સમજવાનો પાયો છે. બીજા પ્રાંતના ઘરોથી અલગ પડતાં તમિળનાં ઘરો ત્યાંની રહેણીકરણીનો લાક્ષણિક ખ્યાલ આપે છે. ખાસ કરીને ઓછી પહોળાઈ અને વધારે લંબાઈ ધરાવતી જમીન પર ઘર બંધાય છે; ઘરનું આયોજન…

વધુ વાંચો >