તબકાતે અકબરી

તબકાતે અકબરી

તબકાતે અકબરી : હિંદમાં મુસ્લિમ શાસનની શરૂઆતથી અકબરના શાસનના 39મા વર્ષ સુધીનો ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ. લેખક નિઝામુદ્દીન અહમદ હરાવી (1551–1594). પ્રસ્તાવના અને પુરવણી ઉપરાંત નવ પ્રકરણમાં લખાયેલો આ ગ્રંથ ત્રણ ખંડમાં બંગાળની એશિયાટિક સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ અથવા ‘તારીખે નિઝામી’ના નામથી પણ પ્રચલિત છે.…

વધુ વાંચો >