ડૉ. આત્મારામ

ડૉ. આત્મારામ

ડૉ. આત્મારામ (જ. 12 ઑક્ટોબર 1908, બિજનોર, ઉ. પ્ર.; અ. 1985) : ભારતના કાચ અને સિરૅમિક ઉદ્યોગના પિતામહ. આત્મારામ ગામડામાં ગરીબી વચ્ચે ઊછર્યા હતા. પારિવારિક સાદગી, સભ્યતા અને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. 1924માં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી મૅટ્રિક અને 1928માં બી.એસસી.ની પરીક્ષાઓ પસાર કરી. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવેશ ન મળ્યો;…

વધુ વાંચો >