ડાહ્યાભાઈ હાથીભાઈ ચૌધરી

મડિયા, ચુનીલાલ કાળિદાસ

મડિયા, ચુનીલાલ કાળિદાસ (જ. 12 ઑગસ્ટ 1922, ધોરાજી, જિ. રાજકોટ; અ. 29 ડિસેમ્બર 1968, અમદાવાદ) : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો. 1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ…

વધુ વાંચો >

મણિયાર, પ્રિયકાન્ત

મણિયાર, પ્રિયકાન્ત (જ. 24 જાન્યુઆરી 1927, વિરમગામ; અ. 25 જૂન 1976, અમદાવાદ) : ઉત્તમ ઊર્મિકવિ. વતન અમરેલી. પિતાનું નામ પ્રેમચંદ અને માતાનું નામ પ્રેમકુંવર. શરૂઆતમાં વસવાટ માંડલ- (તા. વિરમગામ)માં કર્યા પછી અમદાવાદમાં સ્થિર થયા. તેમનાં કાવ્યસર્જનોમાં ‘પ્રતીક’ (1953), ‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979)…

વધુ વાંચો >

મદનમોહના

મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ. ‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે. મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા…

વધુ વાંચો >