ડલ્હણ

ડલ્હણ

ડલ્હણ (ડલ્લનાચાર્ય અથવા ડલ્હણાચાર્ય) (ઈ. સ.ની દસમી સદીનો ઉત્તરાર્ધ આશરે) : આયુર્વેદના શલ્યકર્મ ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’ના સુપ્રસિદ્ધ ટીકાકાર. તેમની ટીકા આજે સંપૂર્ણ રૂપે મળે છે, જ્યારે સુશ્રુતના અન્ય ટીકાકારોની ટીકા અપૂર્ણ મળે છે. તે ભરતપાલ નામના વૈદ્યરાજના વિદ્વાન સુપુત્ર હતા. તેમના પિતા મથુરા પાસે આવેલ ભાદાનક દેશના રાજા સહપાલના પ્રીતિપાત્ર રાજવૈદ્ય…

વધુ વાંચો >