ટાગોર દેવેન્દ્રનાથ

ટાગોર, દેવેન્દ્રનાથ

ટાગોર, દેવેન્દ્રનાથ (જ. 15 મે, 1817, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1905, કૉલકાતા) : તત્ત્વચિંતક અને ધર્મસુધારક. કૉલકાતાના અતિ શ્રીમંત જમીનદાર ‘પ્રિન્સ’ દ્વારકાનાથ ટાગોરના સૌથી મોટા પુત્ર. 9 વર્ષની વયે શિક્ષણનો પ્રારંભ કર્યો. 1831માં હિંદુ કૉલેજમાં જોડાયા અને ત્યાં ચાર વર્ષ અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમનામાં ઉદ્દામવાદના વિચારો પાંગર્યા. 14 વર્ષની…

વધુ વાંચો >