ટાક ગુલામનબી ‘નાઝિર’

ટાક, ગુલામનબી ‘નાઝિર’

ટાક, ગુલામનબી ‘નાઝિર’ (જ. 1935, અનંતનાગ, કાશ્મીર) : કાશ્મીરના કવિ. તેમના કાશ્મીરી ભાષાના ગઝલસંગ્રહ ‘આછર તરંગે’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેઓ ઉર્દૂમાં બી.એ. તથા કાશ્મીરી ભાષામાં એમ.એ. થયા છે. કૃષિ મંત્રાલયમાં સેવાકાર્યો બાદ હાલ નિવૃત્ત છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો 1955માં અને એ રચનાઓ જુદાં…

વધુ વાંચો >