ઝીંઝુવાડા

ઝીંઝુવાડા

ઝીંઝુવાડા : ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 23°-21´ ઉ. અ. અને 70°-39´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે 24 કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક…

વધુ વાંચો >