ઝાકિરહુસેન

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર. સંગીત પરિવારમાં જન્મ. પાંચ વર્ષની વયેથી પિતા અલ્લારખાં પાસેથી તબલાવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. તબલાવાદનના ક્ષેત્રમાં પિતાએ ખૂબ ખ્યાતિ મેળવી છે અને ‘ભારતરત્ન’ રવિશંકર અને અલીઅકબરખાં જેવા વિશ્વવિખ્યાત વાદકો સાથે તેમણે ભારતમાં અને વિદેશોમાં તબલાની…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…

વધુ વાંચો >