ઝવેરી શાંતિદાસ

ઝવેરી, શાંતિદાસ

ઝવેરી, શાંતિદાસ (જ. 1585 અને 90ની વચ્ચે અમદાવાદ; અ. 1659/60) : મુઘલ બાદશાહોના રાજ્યમાન્ય ઝવેરી તથા શરાફ અને અમદાવાદના પ્રથમ નગરશેઠ, મુત્સદ્દી અને ધર્મપરાયણ જૈન શ્રેષ્ઠી. સિસોદિયા રાજપૂત જાગીરદાર હતા; પરંતુ જૈન ધર્મ અંગીકાર કરનારા પદ્મસિંહના વંશજ અને રાજસ્થાન છોડીને અમદાવાદમાં ઝવેરાતનો ધંધો કરનાર ઓસવાળ વણિક સહસ્રકિરણના પુત્ર. શાંતિદાસને પિતાનો…

વધુ વાંચો >