જ્ઞાનસંબંધન એ. એસ.

જ્ઞાનસંબંધન, એ. એસ.

જ્ઞાનસંબંધન, એ. એસ. (જ. 10 નવેમ્બર, 1916, ત્રિચિ જિલ્લો, તમિળનાડુ અ. 27 ઑગસ્ટ 2002) : તમિળ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘કંબન-પુટિય પાર્વે’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાલગુડી ખાતેની બૉર્ડ હાઈસ્કૂલમાં થયું. 1940માં તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1941માં તેમણે…

વધુ વાંચો >