જોશી લક્ષ્મણશાસ્ત્રી

જોશી, લક્ષ્મણશાસ્ત્રી

જોશી, લક્ષ્મણશાસ્ત્રી (જ. 27 જાન્યુઆરી 1901, પિંપળનેર; અ. 27 મે 1992, મહાબળેશ્વર) : મહારાષ્ટ્રના અગ્રણી ચિંતક, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા મરાઠી વિશ્વકોશના આદ્ય સંપાદક. પિતાનું નામ બાળાજી તથા માતાનું નામ ચંદ્રભાગા. 1915માં તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વાઈ ગામની પ્રજ્ઞા પાઠશાળામાં દાખલ થયા, જ્યાં તેમને શ્રેષ્ઠ કોટિના સંસ્કૃતના વિદ્વાન કેવલાનંદ સરસ્વતી(1877–1955)નું…

વધુ વાંચો >