જોગ રામચંદ્ર શ્રીપાદ

જોગ, રામચંદ્ર શ્રીપાદ

જોગ, રામચંદ્ર શ્રીપાદ (જ. 15 મે 1901, ગડદિંગ્લજ, જિ. કોલ્હાપુર; અ. 1980) : પ્રસિદ્ધ મરાઠી વિવેચક. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સંસ્કૃત અને મરાઠી સાથે બી.એ. અને પછી એમ.એ. થયા. 1926થી 1963 સુધી નાસિક, સાંગલી અને છેલ્લે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ‘જ્યોત્સ્નાગીત’ (1926) અને ‘નિશાગીત’ (1928) તેમના કાવ્યસંગ્રહો. સરળતાથી…

વધુ વાંચો >