જૂનાગઢ મ્યુઝિયમ

જૂનાગઢ મ્યુઝિયમ

જૂનાગઢ મ્યુઝિયમ : જૂનાગઢ ખાતેનું સર્વાંગી સંગ્રહસ્થાન. તેની યોજના સ્વ. નવાબ રસૂલખાનને આભારી છે. 1897માં તેના મકાનનો શિલાન્યાસ આઝાદ ચૉકમાં કરવામાં આવ્યો. નવાબના નામ ઉપરથી રસૂલખાનજી મ્યુઝિયમ નામ સાથે 1901માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. 1932માં સક્કરબાગ ખાતે આવેલા વજીર બહાઉદ્દીનના ભાઈના વિશાળ ગ્રીષ્મ-ભવનમાં મ્યુઝિયમનું સ્થળાંતર કરવામાં આવ્યું. આઝાદી પછી 1947–48માં…

વધુ વાંચો >