જાહેર હિતના દાવાઓ

જાહેર હિતના દાવાઓ

જાહેર હિતના દાવાઓ : જાહેર હિતને સ્પર્શતી બાબતો અંગે અસર પામેલા નાગરિકો વતી ન્યાયાલયની દાદ માગવા રજૂ કરવામાં આવતા દાવા. અંગ્રેજ શાસનના વારસા રૂપે સ્વાધીન ભારતને મળેલા ન્યાયતંત્રના માળખામાં તથા અભિગમમાં યથાસમયે પાયાના ફેરફારો દાખલ કરવામાં આવ્યા છે. હવે નાગરિકોના મૂળભૂત તથા આનુષંગિક અધિકારોના અમલની બાબતોમાં પરંપરાગત ર્દષ્ટિકોણને બદલે નવો…

વધુ વાંચો >