જાહેર અર્થવિધાન

જાહેર અર્થવિધાન

જાહેર અર્થવિધાન : સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓની આવક અને જાવકનાં આર્થિક પાસાંનો સમીક્ષાત્મક અભ્યાસ. જાહેર અર્થવિધાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા-પંચાયતો કે ગ્રામ-પંચાયતો જેવાં જાહેર સત્તા-મંડળોની આવક અને જાવકના અભ્યાસનો સમાવેશ પણ કરવામાં આવે છે. ઓગણીસમી સદીમાં અને તે પહેલાં ‘પોલીસ-રાજ્ય’ તરીકે ઓળખાતા રાજ્યનાં મુખ્ય…

વધુ વાંચો >