જાડેજા દિલાવરસિંહ દાનસિંહજી

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક. તેમણે માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈ 1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી. ‘ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા’ વિષય પર…

વધુ વાંચો >