જલવિસ્તાર વ્યવસ્થાપન

જલવિસ્તાર વ્યવસ્થાપન

જલવિસ્તાર વ્યવસ્થાપન : કોઈ પણ જલવિસ્તારમાં ઉપલબ્ધ જલસ્રાવમાંથી વર્ષાનુવર્ષ મહત્તમ ઉત્પાદન મેળવી શકાય તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતું ભૂમિવિકાસ અને જલસ્રાવનું વ્યવસ્થાપન. જો કોઈ વિસ્તારમાં જલ અને ભૂમિવિકાસની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં ન આવે તો તેનાં પરિણામોનો મહત્તમ લાભ મળતો નથી કારણ કે કોઈ પણ જલસ્રાવક્ષેત્રમાં પડતા…

વધુ વાંચો >