જલન માતરી

મખદૂમ શેખ રહમતુલ્લાહ

મખદૂમ શેખ રહમતુલ્લાહ (જ. ?; અ. 3 નવેમ્બર 1472, અમદાવાદ) : પંદરમી સદીના મહાન ઓલિયા. એમના વાલિદસાહેબનું નામ શેખ અઝીઝુલ્લાહ મુવક્કલ હતું. તેઓ મધ્યપ્રદેશમાં માંડુગઢમાં રહેતા હતા. માત્ર બાર વર્ષની ઉંમરથી રોજા રાખવા, આખી રાત ઇબાદતમાં તલ્લીન રહેવું એ એમનો નિત્યક્રમ હતો. બાહ્ય અને આંતરિક જ્ઞાનમાં તેઓ નિપુણ હતા. તેઓ…

વધુ વાંચો >