જલંધર

જલંધર

જલંધર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. તે આશરે 31° 18’ ઉ. અ. અને 75° 34’ પૂ. રે.ની આજુબાજુના 2632 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. દિલ્હીથી આશરે 368 કિમી. તથા હોશિયારપુરથી આશરે 39 કિમી.ના અંતરે છે. આ પ્રાચીન નગર સાતમી સદીમાં રાજપૂત વંશના રાજાઓનું પાટનગર હતું. પંજાબનું નવું પાટનગર…

વધુ વાંચો >