જયન્ત રેલવાણી
સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980)
સુર્ખ ગુલાબ સરહાખ્વાબ (1980) : સિંધી કવિ પ્રભુ છુગાણી ‘વફા’(જ. 1915)નો ‘પંજકડી’ એટલે 5 કડીઓવાળા પ્રયોગાત્મક કાવ્યનો સંગ્રહ. પંજકડાની પ્રથમ ચાર કડીઓમાં વિચારની વિશદ રજૂઆત થાય છે. પાંચમી કડીમાં પ્રથમ કડીનું પુનરાવર્તન હોય છે. આ પાંચેય કડીઓમાં દરેક પંક્તિ 16 માત્રાની હોય છે. પંજકડામાં કવિ સત્ય, ભલાઈ, સુંદરતા તથા સ્વાધીનતા,…
વધુ વાંચો >‘હાસિદ’ અર્જુન
‘હાસિદ’ અર્જુન [જ. 7 જાન્યુઆરી 1930, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી ભાષાના ગઝલકાર. તેમનો જન્મ ઈસરાણી પરિવારમાં થયેલો; પરંતુ તેમનાં નાનીમાને સંતાનમાં પુત્ર ન હોવાથી તેમને ગોદ લેવાથી ‘તનવાણી’ તરીકે ઓળખાયા. ‘હાસિદ’ તેમનું તખલ્લુસ છે. આઝાદી બાદ તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શાળાના અભ્યાસ પછી પોસ્ટ અને…
વધુ વાંચો >