જયકર મુકુંદ રામરાવ

જયકર, મુકુંદ રામરાવ

જયકર, મુકુંદ રામરાવ (જ. 13 નવેમ્બર 1873, મુંબઈ; અ. 10 માર્ચ 1959 મુંબઈ) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી મુત્સદ્દી, પ્રભાવશાળી વક્તા અને સમાજસેવક. જન્મ પઠારે પ્રભુ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. પિતાનું નામ હતું રામરાવ તથા માતાનું નામ સોનબાઈ હતું. પિતાનું મૃત્યુ થવાથી બાળક મુકુંદને દાદા વાસુદેવે ઉછેર્યા હતા. દાદા…

વધુ વાંચો >