જન્ન (તેરમી સદી)

જન્ન (તેરમી સદી)

જન્ન (તેરમી સદી) : બસવ યુગના કન્નડ કવિ. કર્ણાટકના પ્રસિદ્ધ રાજવંશ હોયસલના રાજા વીરબલ્લાળ તથા નરસિંહના શાસનકાળ દરમિયાન તે દરબારી કવિ હતા. તેમના પિતા સુમનોબાણ પણ કવિ હતા. ઉપરાંત, નામવર્મ, મલ્લિકાર્જુન તથા કેશિરાજ જેવા જાણીતા કવિઓ તેમના નજીકના સગા હતા. કવિ હોવા ઉપરાંત વિખ્યાત દાનવીર તરીકે પણ તેમની ગણના થતી.…

વધુ વાંચો >