જનપ્રિય રામાયણ

જનપ્રિય રામાયણ

જનપ્રિય રામાયણ : તેલુગુ કાવ્ય. 1983માં તેલુગુના પ્રસિદ્ધ કવિ નારાયણાચાર્યે રચેલું ‘જનપ્રિય રામાયણ’ સાહિત્ય અકાદમીએ 1983ના તેલુગુના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કારયોગ્ય ગણ્યું હતું. એ જ વર્ષમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ નારાયણાચાર્યને એ પુસ્તકની રચના માટે પુરસ્કૃત કરાયા હતા. મધ્યકાલીન યુગમાં તેલુગુમાં રામાયણવિષયક અનેક ઉત્કૃષ્ટ રચના થઈ હતી; પરંતુ અર્વાચીન યુગમાં…

વધુ વાંચો >