જગદીશભાઈ પટેલ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સ (ભોપાલ)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સૉઇલ સાયન્સ (ભોપાલ) : પર્યાવરણને નુકસાન કર્યા સિવાય મૃદા-સંસાધન(soil-resource)ની ઉત્પાદકતા ઉચ્ચ સ્તરે ટકી રહે તે માટેની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડતી ભારતીય સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ-સંશોધન પરિષદે (Indian Council of Agricultural Research, New Delhi; ICAR) 1988માં ભોપાલ ખાતે મૃદા-સંસાધન અંગે પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન કરવા માટે કરી.…

વધુ વાંચો >

ઘાસચારાના પાકો

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : (ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર…

વધુ વાંચો >

ઘાસચારા સંશોધનકેન્દ્ર

ઘાસચારા સંશોધનકેન્દ્ર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે આણંદ ખાતે ચાલતી સંસ્થા. હાલમાં ગુજરાત રાજ્યમાં 8.61 લાખ હેક્ટરમાં ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, જે અંદાજે કુલ ભૌગોલિક વિસ્તારના 4 % જેટલું છે. ઘાસચારા અંગેનું સંશોધનકાર્ય 1963માં ઘાસ સંશોધનયોજના હેઠળ વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ. આ યોજના 1970માં આણંદ ખાતે ખસેડવામાં આવી…

વધુ વાંચો >