જંગલ જીવી ગયું રે લોલ

જંગલ જીવી ગયું રે લોલ

જંગલ જીવી ગયું રે લોલ : ગુજરાતી બાળનાટક. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રથમ વાર આ બાળનાટક પ્રસિદ્ધ કર્યું અને પછી 1993માં અસાઇત સાહિત્ય સભાએ ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એમાં આ નાટકનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કોઈ પણ પ્રકારનો સીધો બોધ આપવાની રીત અમલમાં મૂક્યા વિના પર્યાવરણની વાત બળકટ રીતે…

વધુ વાંચો >