ચૌહાણો

ચૌહાણો

ચૌહાણો : ગુજરાતમાં ચાંપાનેર ખાતે સત્તા સ્થાપનાર શાસકો (1300-1782). મેવાડથી આવેલા ખીચી ચૌહાણોમાંના પાલનદેવે ઈ. સ. 1300માં ચાંપાનેરમાં સત્તા સ્થાપી હતી. મહમૂદ બેગડા સામેની લડાઈમાં ઈ. સ. 1484–85માં જયસિંહ ઉર્ફે પતાઈ રાવળનો પરાજય થયો ત્યારે તેના પુત્ર પૃથ્વીરાજે નર્મદા-કાંઠાના મોહન નામના સ્થળે રાજ્ય સ્થાપ્યું. ભવિષ્યમાં તે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું.…

વધુ વાંચો >