ચાર્વાક

ચાર્વાક

ચાર્વાક : અનીશ્વરવાદી લોકાયત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય. તેમના નામથી લોકાયત દર્શન ચાર્વાક દર્શન પણ કહેવાય છે. લોકાયત દર્શનના આદ્ય સ્થાપક તરીકે પુરાણોમાં બૃહસ્પતિનું નામ મળે છે. બાદરાયણ વ્યાસના વેદાન્ત બ્રહ્મસૂત્રમાં અને અન્ય વેદાન્ત ગ્રંથોમાં બૃહસ્પતિના મતનાં સૂત્રાત્મક વાક્યો ટાંકેલાં મળે છે. સંભવત: આ સૂત્રો લોકાયત દર્શનનાં હોય. મહાભારતના શલ્યપર્વ અને…

વધુ વાંચો >