ચાંદબીબી એ. શેખ

ઝુલફુકાર

ઝુલફુકાર : એક તલવારનું નામ. તે બદ્રના વિગ્રહમાં વપરાઈ હતી. બદ્રનો વિગ્રહ અથવા જંગે બદ્ર હિ. સ. 2માં 17મી રમજાન શુક્રવારે (ઈ. સ. 624) મુસ્લિમો અને કુરેશ નાસ્તિકો વચ્ચે થયો. આ યુદ્ધમાં હજરત મોહમ્મદ પણ હતા. સામે પક્ષે અબુ જેહલ જેવો ઇસ્લામનો કટ્ટર વિરોધી હતો, જે આ યુદ્ધમાં માર્યો ગયો.…

વધુ વાંચો >

તુરશેઝી, ઝુહૂરી

તુરશેઝી, ઝુહૂરી (અ. 1616, તુરાનિયા) : ખ્યાતનામ ફારસી કવિ. થોડાં વર્ષો સુધી ખુરાસાન, ઇરાક અને ઈરાનમાં વસવાટ કર્યા પછી ઈરાનમાં યોગ્ય કદર ન થતાં 1572માં હિન્દુસ્તાનમાં આવી દક્ષિણ હિન્દમાં બીજાપુર, અહમદનગર અને ગોલકુંડામાં રહ્યા. વિદ્વાનો પાસેથી ખૂબ વિદ્વત્તા હાંસલ કરી મક્કાની પવિત્ર યાત્રાએ જઈ આવ્યા પછી જીવનના અંતિમ કાળ સુધી…

વધુ વાંચો >