ચરિત-પુથિ

ચરિત-પુથિ

ચરિત-પુથિ : અસમના વૈષ્ણવ સંત શંકરદેવ(1449–1569)ના ચરિતનું વિવિધ લેખકો દ્વારા વિવિધ તબક્કે રચાયેલું સાહિત્ય. વૈષ્ણવ આંદોલનના જુવાળની પ્રશાખા જેવો અને અસમની સત્રસંસ્થાઓના આશ્રયે આ ચરિત-પ્રકાર વિકસ્યો હતો. આ પરંપરા બીજા વૈષ્ણવ સંતોની જીવનકથાઓમાં પણ જળવાઈ રહી છે. જેમ કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની. જીવનચરિત્રમાંથી પઠનની પ્રણાલીની શરૂઆત માધવદેવે (1492–1597) કરી હતી.…

વધુ વાંચો >