ચરક-સંહિતા

ચરક-સંહિતા

ચરક-સંહિતા : આયુર્વેદનો આયુર્વેદાચાર્ય ચરક દ્વારા નવસંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ. ભારતમાં આયુર્વેદિક જ્ઞાનના આદિપ્રવર્તક કે ‘વૈદકના પિતા’ તરીકે મહર્ષિ ભરદ્વાજ ગણાય છે. તેમના જ્ઞાનનો વારસો પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિને મળેલો. પુનર્વસુ આત્રેયના પટ્ટશિષ્ય તે અગ્નિવેશ, જેણે ગુરુના મુખેથી પ્રાપ્ત જ્ઞાનને લિપિબદ્ધ કરી ‘અગ્નિવેશ તંત્ર’ નામે સંહિતા લખી. કેટલાંક વર્ષો પછી આચાર્ય…

વધુ વાંચો >