ચંદ્રાલોક

ચંદ્રાલોક

ચંદ્રાલોક : ચૌદમી સદીમાં થઈ ગયેલ મમ્મટના અનુગામી આલંકારિક આચાર્ય જયદેવરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. 10 પ્રકરણ – જેને માટે ‘મયૂખ’ નામ પ્રયોજાયું છે-માં વિભાજિત આ સમગ્ર ગ્રંથ કારિકાબદ્ધ છે. તેમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલ લગભગ 350 જેટલાં પદ્ય છે. ‘ચંદ્રાલોક’માં નિરૂપાયેલ વિષયનો ક્રમ આ પ્રમાણે છે : (1) વાગ્વિચાર (શ્લોક 16), (2)…

વધુ વાંચો >