ઘોષ બારીન્દ્રકુમાર

ઘોષ, બારીન્દ્રકુમાર

ઘોષ, બારીન્દ્રકુમાર (જ. 5 જાન્યુઆરી 1880, લંડન; અ. 18 એપ્રિલ 1959, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકાર. તેમના પિતા કૃષ્ણધન કોણાગરમાં જાણીતા ડૉક્ટર હતા. તેમની માતા સ્વર્ણલતા માનસિક અસ્થિરતા ધરાવતાં હોવાથી તેમને અલગ રાખવામાં આવતાં. બારીન્દ્ર 1898માં હાઈસ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરી પટણા કૉલેજમાં જોડાયા. અભ્યાસ છોડીને વેપારમાં ગયા પણ…

વધુ વાંચો >