ગ્રામધિરાણ

ગ્રામધિરાણ

ગ્રામધિરાણ : ગ્રામવિસ્તારમાં કૃષિ ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટે ગ્રામજનોએ લેવું પડતું ધિરાણ. પ્રત્યેક ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે નાણાકીય સાધનો એક અગત્યની જરૂરિયાત હોય છે. ખેતી અને ગ્રામવિસ્તારના અન્ય વ્યવસાયો તેમાં અપવાદરૂપ નથી. ભારતના ગ્રામવિસ્તારમાં ખેતી અને આનુષંગિક વ્યવસાયો દેશના અર્થતંત્રમાં પ્રાધાન્ય ભોગવે છે. મોટા ભાગના ગ્રામજનો પરંપરાગત…

વધુ વાંચો >