ગ્રામદાન

ગ્રામદાન

ગ્રામદાન : 1951–52માં વિનોબાજીએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞમાં સ્વાભાવિક ક્રમે વિકસેલો દાનનો પ્રકાર. સર્વોદય સમાજનું ત્રીજું સંમેલન વર્ધાથી 482 કિમી.ને અંતરે આવેલા આંધ્રપ્રદેશના શિવરાપલ્લીમાં ભરાવાનું હતું. કૉંગ્રેસના અગ્રણી નેતા શંકરરાવ દેવની વિનંતીથી વિનોબા એ સંમેલનમાં જવા પગપાળા નીકળ્યા. 15મી એપ્રિલે સંમેલનની પૂર્ણાહુતિ પછી વિનોબાએ ફરી પદયાત્રા આંરભી. ત્રીજે દિવસે (તા. 18મી…

વધુ વાંચો >