ગોસ્વામી અશોકપુરી

ગોસ્વામી, અશોકપુરી

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર્તા. તેમને તેમની નવલકથા ‘કૂવો’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમની 6 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં ગઝલસંગ્રહ ‘અર્થાત્’ અને ‘મૂળ’ તેમજ ‘નીંભાડો’ જેવી નવલકથાઓનો સમાવેશ થાય છે. તેમને…

વધુ વાંચો >