ગોખલે વિદ્યાધર

ગોખલે, વિદ્યાધર

ગોખલે, વિદ્યાધર (જ. 4 જાન્યુઆરી 1924, અમરાવતી; અ. 26 સપ્ટેમ્બર 1996, મુંબઈ) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા અગ્રણી પત્રકાર. પિતા શંભાજીરાવ ભૂતપૂર્વ મધ્યપ્રદેશ(Central Provinces)માં શિક્ષણમંત્રી હતા. શરૂઆતનું શિક્ષણ અમરાવતી ખાતે. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે કૉલેજ છોડી. પછી નાગપુર યુનિવર્સિટીમાંથી 1944માં સંસ્કૃત, મરાઠી અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા…

વધુ વાંચો >