ગુહા નિયોગી, શંકર

ગુહા નિયોગી, શંકર

ગુહા નિયોગી, શંકર (જ. 14 ફેબ્રુઆરી 1943; અ. 28 સપ્ટેમ્બર 1991) : મજૂર-પ્રવૃત્તિઓના અગ્રણી. છત્તીસગઢ મુક્તિ મોરચા નામના કામદાર યુનિયનના સ્થાપક અને ભારતીય કામદાર નેતા તરીકે તેઓ ખૂબ જાણીતા બન્યા. ભિલાઈના શ્રમિક સંઘના કાર્યાલયમાં જ આ ક્રાંતિવીરની ગોળીબાર કરીને ક્રૂર હત્યા કરાયેલી. ‘ધાન કા કટોરા’ તરીકે ઓળખાતા છત્તીસગઢ પ્રદેશમાં ખનીજ…

વધુ વાંચો >