ગુરુજાડ અપ્પારાવ

ગુરુજાડ અપ્પારાવ

ગુરુજાડ અપ્પારાવ (જ. 21 સપ્ટેમ્બર 1862, રામવરમ્, જિ. વિશાખાપટ્ટનમ્ આંધ્રપ્રદેશ, અ. 30 નવેમ્બર 1915, વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશ ) : તેલુગુ કવિ, નાટકકાર, વાર્તાકાર તથા સમીક્ષક. પિતા વેંકટરામદાસ અને માતા કૌસલ્યમ્મા વિજયનગરના રાજા ગણપતિ રાજુલુનાં આશ્રિત હતાં. ગણપતિ રાજુલુને કાવ્યશાસ્ત્ર અને નાટ્યમાં સવિશેષ રસ હતો. અપ્પારાવનું શિક્ષણ આ રાજાનાં આશ્રય અને દેખરેખ…

વધુ વાંચો >