ગુણાકર

ગુણાકર

ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, બુજરૂક, જિ. અમરાવતી; અ. 16 ઑક્ટોબર 2009) : આયુર્વેદીય ગ્રંથના કર્તા. આયુર્વેદના રોગનિદાનના મહત્વના ગ્રંથ ‘માધવનિદાન’ ઉપર વાચસ્પતિએ ‘આતંકદર્પણ’ નામની ટીકા લખી છે. આ વાચસ્પતિનો સમય ઈ. સ. 1260ની આસપાસ છે. માધવનિદાનના બીજા ટીકાકાર વિજયરક્ષિતે (ઈ. સ. 1240 આશરે) સૌપ્રથમ પોતાની ‘મધુકોશ’ નામની ટીકામાં ‘ગુણાકર’નો…

વધુ વાંચો >